‘લોકોને કોઈ પણ રસ્તે ધનવાન થવાનું શીખવવું એના જેટલું એમનું ભૂંડું બીજું કશું નથી.’- ગાંધીજી ‘સોયના નાકમાંથી હાથી પસાર થઈ શકે પણ સ્વર્ગના દ્ધારમાંથી ધનવાન પસાર નહિ થઈ શકે.’- ઇસુ ખ્રિસ્ત મહાત્મા ગાંધીજી કહેતા ...
The Blogs
મહિલા સશક્તિકરણ એ વિશ્વભરની મહિલાઓને સશક્તિકરણ કરવાની ઝુંબેશ છે સરળ શબ્દોમાં કહીએ તો, મહિલા સશક્તિકરણનો અર્થ છે મહિલાઓને પોતાનું જીવન નક્કી કરવાની સ્વતંત્રતા આપવી અથવા તેમનામાં આવી ક્ષમતાઓ રોપવી કે જેથી તેઓ સમાજમાં પોતાનું ...
સમગ્ર ભારતે અને મહાત્માગાંધીએ પણ જેમને ઠકકરબાપાનાં હુલામણા નામે ઓળખાવ્યા છે અને જેમણે નાત-જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીનાં ગરીબજનોનાં સર્વાગી વિકાસ અને ઉત્કર્ષ અર્થે જેમણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. એવાં ઠકકરબાપા નામે જે ...
સ્વદેશી ચળવળ એ ભારતીય સવતંત્ર સંગ્રામનો એક ભાગ હતી. ભારતીય મહાસભા દ્રારા અપનાવાયેલી આ એક આર્થિક નિતી હતી જેનો ઉદ્દેશ્ય અંગ્રેજ સરકારની સતાને હલાવવાનો અને ભારતીય ઉદ્યોગો સધ્ધર અને દેશને સ્વાવલંબી બનાવવાનો હતો. આ ...